આપણા સાણંદ માં મુનિ આશ્રમ અને સિધ્ધાથૅ ફાઉન્ડેશન ના સહયોગ થી શરુ થયેલ માનવ સેવા ની અનોખી અને અદ્વિતીય પહેલ
" સંતશ્રી મુનિ સેવા આરોગ્યધામ "
આ અસહ્ય મોંઘવારીમાં સમાજના તમામ વગૅ ના લોકોને તદ્ન વાજબી ફી માં ગુણવત્તા યુક્ત આરોગ્ય સેવા પુરી આપવાનો મુનિ મંડળ અને સિધ્ધાથૅ ફાઉન્ડેશનના આ પ્રયાસો કાબિલે દાદ છે.
No comments:
Post a Comment