નવા જિલ્લા કે તાલુકા ની રચના પાછળનો મુખ્ય આશય વહીવટી સરળતા અને સરકારી કામકાજ માં લોકો ને પડતી હાડમારી ધટાડવા નો હોય છે.
બે દિવસ પહેલા આવા નવા જાહેર થયેલા તાલુકા લાખણી જવાનું થયું . તાલુકાે જાહેર થયો તે પહેલા અહી જમીન નો ભાવ ₹૨૦૦૦
વાર હતો પરંતુ તાલુકાે જાહેર કર્યા ના ૪ માસમાં આ ભાવ ₹૨૦૦૦૦ જેટલા થઇ ગયા તેમજ દુકાનો અને મકાનો ના ભાવ અને ભાડા પણ ૧૦ થી ૧૨ ગણા વધી ગયા છે .
અહી પ્રશ્ન એ છે કે આ વધારો તાલુકાે થતંા થનારા ભાવિ િવકાસના કારણે છે? કે પછી પડદા પાછળ વિકાસ ના નામે થતો કોઇ મોટો ખેલ છે ?
આ ઉપરાંત આવી પરિસ્થિતિમાં તાલુકાે જાહેર કરવા ના કારણે લોકોની હાડમારી ઘટશે કે વધશે
No comments:
Post a Comment